
બિનુ સતસંગ બિબેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ 1
સતસંગત મુદ મંગલ મૂલા, સોઈ ફલ સિધિ સબ સાધન ફૂલા 2
સત્સંગ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને એ સત્સંગ શ્રીરામજીની કૃપા વિના મળવો મુશ્કેલ છે. સત્સંગતિ એ આનંદ-મંગળનું મૂળ છે. સિદ્ધિ એનું ફળ છે. સર્વ સાધનો તેનાં ફૂલ છે.
સઠ સુધરહિં સતસંગતિ પાઈ, પારસ પરસ કુધાત સુહાઈ 3
બિધિ બસ સુજન કુસંગત પરહીં, ફનિ મનિ સમ નિજ ગુન અનુસરહીં 4
જેમ પારસમણિના સ્પર્શથી લોઢું કંચન બની જાય છે તેમ સારી સંગતથી દુષ્ટ મનુષ્ય પણ સુધરી જાય છે. દૈવયોગે સજ્જન મનુષ્ય કુસંગતે ચડી જાય તોયે સર્પના મણિની પેઠે સ્વગુણોને જ તે અનુસરે છે.
દોહાઃ બંદઉં સંત સમાન ચિત હિત અનહિત નહીં કોઈ
અંજલિગતસુભ સુમન જિમિ સમ સુગંધ કર દોઈ 1
જેઓને કોઈ દુશ્મન કે દોસ્ત નથી તે સમદર્શી સંતોને હું વંદન કરું છું. જેમ અંજલિ (હથેળી)માં રાખેલું ફૂલ બન્ને હાથોને બરોબર સુવાસિત કરે છે, તેમ સંતો શત્રુ અને મિત્ર બન્નેનું સમાનરૂપથી કલ્યાણ કરે છે.
સંત સરલ ચિત્ત જગત હિત જાનિ સુભાઉ સનેહુ
બાલબિનય મુનિ કરિ કૃપા રામ ચરન રતિ દેહુ 2
સંતો સરળ ચિત્તવાળા અને જગતને હિતકર્તા છે એવો તેઓનો ઉત્તમ સ્વભાવ તથા અપૂર્વ સ્નેહ જાણી હું તેઓને પ્રાર્થના કરું છું કે મુજ બાળકની વિનંતી સાંભળી કૃપા કરીને મને શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ આપો.
સતસંગત મુદ મંગલ મૂલા, સોઈ ફલ સિધિ સબ સાધન ફૂલા 2
સત્સંગ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને એ સત્સંગ શ્રીરામજીની કૃપા વિના મળવો મુશ્કેલ છે. સત્સંગતિ એ આનંદ-મંગળનું મૂળ છે. સિદ્ધિ એનું ફળ છે. સર્વ સાધનો તેનાં ફૂલ છે.
સઠ સુધરહિં સતસંગતિ પાઈ, પારસ પરસ કુધાત સુહાઈ 3
બિધિ બસ સુજન કુસંગત પરહીં, ફનિ મનિ સમ નિજ ગુન અનુસરહીં 4
જેમ પારસમણિના સ્પર્શથી લોઢું કંચન બની જાય છે તેમ સારી સંગતથી દુષ્ટ મનુષ્ય પણ સુધરી જાય છે. દૈવયોગે સજ્જન મનુષ્ય કુસંગતે ચડી જાય તોયે સર્પના મણિની પેઠે સ્વગુણોને જ તે અનુસરે છે.
દોહાઃ બંદઉં સંત સમાન ચિત હિત અનહિત નહીં કોઈ
અંજલિગતસુભ સુમન જિમિ સમ સુગંધ કર દોઈ 1
જેઓને કોઈ દુશ્મન કે દોસ્ત નથી તે સમદર્શી સંતોને હું વંદન કરું છું. જેમ અંજલિ (હથેળી)માં રાખેલું ફૂલ બન્ને હાથોને બરોબર સુવાસિત કરે છે, તેમ સંતો શત્રુ અને મિત્ર બન્નેનું સમાનરૂપથી કલ્યાણ કરે છે.
સંત સરલ ચિત્ત જગત હિત જાનિ સુભાઉ સનેહુ
બાલબિનય મુનિ કરિ કૃપા રામ ચરન રતિ દેહુ 2
સંતો સરળ ચિત્તવાળા અને જગતને હિતકર્તા છે એવો તેઓનો ઉત્તમ સ્વભાવ તથા અપૂર્વ સ્નેહ જાણી હું તેઓને પ્રાર્થના કરું છું કે મુજ બાળકની વિનંતી સાંભળી કૃપા કરીને મને શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ આપો.




